ગોંડલમાં મહારાણા પ્રતાપ ની423મી પુણ્યતિથિ નિમિત્તે  ક્ષત્રિય યુવા સંગઠન તથા જયશ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ  તાથ અન્ય સમાજો દ્વારા  પૂજન કરવામાં આવ્યું હતું

ગોંડલમાં ક્ષત્રિય યુવા સંગઠન તથા જયશ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 443 મી પુણ્યતિથિ નિમિત્તે અન્ય સમાજ સાથે રહી ને પૂજન કરવામાં આવ્યું હતુ આ પૂજન કરવાથી અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે ક્ષત્રિય યુવા સંગઠન વર્ષો વર્ષથી આ પૂજન કરવામાં આવી રહેલ છે હાલ સમાજમાં અન્ય સમાજને પણ પ્રેરણારૂપ બનતું ક્ષત્રિય યુવા સંગઠન તથા જય શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને સાથે રાખી મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ ને ઉજવવામાં આવી છે
રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ 

Related posts

Leave a Comment